અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર કહે છે…
ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ…
ભ્રાંતિ કી પહાડી નદિયા બિચમેં અહંકાર કી લાટ…
કામ ક્રોધ દો પર્વત ઠાડે લોભ ચોર સંઘાત…
મદ મત્સરકા મેહ બરસત માયા પવન બહે દાટ…
કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…
સંત કબીર
કબીર ઉભો બજારમાં,માંગે બધાની ખેર,
ના કોઈની દોસ્તી કે, ના કોઈથી વેર
કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા નીર,
પાછળ પાછળ હરી ફરે, કહિ કબીર કબીર
કબીર એટલું જ ભેગું કરીયે,જેનું આગળ કામ હોઈ,
માથે ચડાવી પોટલી, લઈ જતાં જોયાં ન કોઈ
સંત કબીર
i m great fan of kabir.
u r doing excellent work by putting such ancient Poem,Ghazal,Duha ect.
if u put more doha of Kabir, than we can find lot of knowledge of understand their philosofy & thoughts which is required for the younger like me to save our Gujarati literature from modern western culture.
thanks.